Site icon

ઉનાળામાં પાણી ની ટંચાઇ થી બચવા મિરારોડ – ભાયંદર માં હવે મોટો પાણી કાપ મૂકાયો.

સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.

એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version