સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.
એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.

સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.
એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.