Site icon

ઉનાળામાં પાણી ની ટંચાઇ થી બચવા મિરારોડ – ભાયંદર માં હવે મોટો પાણી કાપ મૂકાયો.

સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.

એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version