Site icon News Continuous Bureau | Mumbai

ઉનાળામાં પાણી ની ટંચાઇ થી બચવા મિરારોડ – ભાયંદર માં હવે મોટો પાણી કાપ મૂકાયો.

સમગ્ર ઉનાળામાં પાણી ની ઉપલબ્ધતા રહે તે કારણથી મિરારોડ – ભાયંદર માં હવે દર ૧૫ દિવસ દરમિયાન એક દિવસ પાણી નહીં આવે.

એટલે કે ૨૪ કલાક સુધી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આનો અમલ ૧૯ માર્ચ થી શરૂ કરવામાં આવશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.

Andheri Child Abuse case ૧૧ વર્ષના બાળક પર કુકર્મ આચરનાર નરાધમને ૨૦ વર્ષની આકરી સખત કેદ, અંધેરી કોર્ટનો મોટો ફેંસલો
Drug Free Mumbai Drive ‘ડ્રગફ્રી મુંબઈ’ અભિયાન હેઠળ શાળાકોલેજો નજીક ચાલતા ૧,૪૯૭ ગેરકાયદે પાનના ગલ્લા પર પોલીસBMCની આકરી કાર્યવાહી
BKC Diamond Merchant Fraud BKC માં હીરા વેપારી સાથે અધધ આટલા કરોડની છેતરપિંડી, મિત્ર વેપારી સામે ગુનો દાખલ
ATS Seizes Methamphetamine મુંબઈમાં મહારાષ્ટ્ર ATSનો સપાટો ₹૯.૪૦ કરોડનું મેથાંફેટામાઈન ડ્રગ્સ જપ્ત, ઉત્તર પ્રદેશ સુધી તાર જોડાયા
Exit mobile version