મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે આ ગુનો નોંધ્યો.

by Dr. Mayur Parikh

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે Abetment to suicide એટલે કે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા આ કેસ દાખલ કર્યો છે.

આત્મહત્યા પહેલા તેમણે 15 પાનાની સુસાઇડ નોટ લખી હતી જેની નીચે તેમના હસ્તાક્ષર હતા. આ હસ્તાક્ષર ને વેરીફાઈ કરવામાં આવ્યા છે અને તે કન્ફોર્મ થતાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ પર આરોપ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More