Site icon News Continuous Bureau | Mumbai

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે આ ગુનો નોંધ્યો.

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે Abetment to suicide એટલે કે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા આ કેસ દાખલ કર્યો છે.

આત્મહત્યા પહેલા તેમણે 15 પાનાની સુસાઇડ નોટ લખી હતી જેની નીચે તેમના હસ્તાક્ષર હતા. આ હસ્તાક્ષર ને વેરીફાઈ કરવામાં આવ્યા છે અને તે કન્ફોર્મ થતાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ પર આરોપ છે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version