Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના ૪૨ વર્ષીય ડોક્ટરને કોરોના ની રસી લીધા પછી તબિયત લથડતા આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. જાણો તેમને શું તકલીફ થઈ?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

19 જાન્યુઆરી 2021

મુંબઈ શહેરમાં કોરોના નું રસી અભિયાન શરૂ થઈ ગયા ને આજે ત્રણ દિવસ થઇ ચુક્યા છે. આવા સમયે મુંબઈ શહેરમાં કોરોના ને કારણે તબિયત ખરાબ થવા નો પહેલો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વી એન દેસાઈ હોસ્પિટલ માં ૪૨ વર્ષીય ડૉક્ટરને ૦.૫ ml કોરોના રસી આપ્યા પછી તેની તબિયત ખરાબ થઈ હતી.

રસી લીધા બાદ તેમને ઝાડા છૂટી પડ્યા હતા, શરીરમાં નબળાઈ જણાવી આવી હતી, ઊંઘ વધુ પડતી આવી રહી હતી તેમજ તાવ અને ડિહાઇડ્રેશન થયું હતું. આ તમામ લક્ષણો દેખાયા પછી તત્કાળ તેમને હોસ્પિટલના icu વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની હાલત સ્થિર છે અને તબિયત ઘણી જ સારી છે.

આ મુંબઈ શહેરમાં કોઈ ખરાબ કિસ્સો સામે આવ્યો નથી પરંતુ કોરોનાની રસી ને કારણે કઈ આડઅસર થાય છે તે દેખાઈ આવ્યું.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version