Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

અંધેરી પૂર્વ અને પશ્ચિમ, જુહુ, વિલે પાર્લે જોગેશ્વરી વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે તો કેટલાક ભાગોમાં ઓછા દબાણમાં પાણી પુરવઠો રહેશે.

આ સમયગાળા દરમિયાન બીએમસી કે / ઈસ્ટ ડિવિઝનમાં મહાકાળી ગુફા રોડ પર નંદ ભવન ઈન્ડસ્ટ્રીઝ પાસે 1200 મીમી વ્યાસ વર્સોવા આઉટલેટ પર લીકેજ રિપેર કાર્ય કરશે. 

દરમિયાન, પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની કામગીરીને કારણે 5 અને 6 ઓક્ટોબરે પરેલના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. પરેલ, કેલેવાડી અને નાયગામમાં મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કાપવામાં આવશે.

તેથી, BMC એ આ વિસ્તારોના રહેવાસીઓને પાણીનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version