Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન આટલા કલાક પાણીપુરવઠો બંધ રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

અંધેરી પૂર્વ અને પશ્ચિમ, જુહુ, વિલે પાર્લે જોગેશ્વરી વગેરેના કેટલાક વિસ્તારોમાં 6 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે તો કેટલાક ભાગોમાં ઓછા દબાણમાં પાણી પુરવઠો રહેશે.

આ સમયગાળા દરમિયાન બીએમસી કે / ઈસ્ટ ડિવિઝનમાં મહાકાળી ગુફા રોડ પર નંદ ભવન ઈન્ડસ્ટ્રીઝ પાસે 1200 મીમી વ્યાસ વર્સોવા આઉટલેટ પર લીકેજ રિપેર કાર્ય કરશે. 

દરમિયાન, પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની કામગીરીને કારણે 5 અને 6 ઓક્ટોબરે પરેલના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. પરેલ, કેલેવાડી અને નાયગામમાં મંગળવારે સવારે 10 વાગ્યાથી બુધવારે સવારે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કાપવામાં આવશે.

તેથી, BMC એ આ વિસ્તારોના રહેવાસીઓને પાણીનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version