262
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે
મુંબઈમાં COVID-19 કેસોમાં વધારો થતાં બીએમસી એ એક મોટો નિર્ણય કર્યો છે.
આગામી 22 માર્ચથી શહેરમાં આવેલા તમામ મોલમાં પ્રવેશતાં પહેલા લોકોએ એન્ટીજેન્ટ ટેસ્ટ કરાવવો પડશે.
આ માટે ટેસ્ટની વ્યવસ્થા મોલ સંચાલકોએ કરવાની રહેશે જો ટેસ્ટ પોઝિટિવ આવશે અથવા શંકાસ્પદ જણાશે તો વ્યક્તિને મોલમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.

