Site icon

હવે મોલ માં જતા પહેલા ટેસ્ટ કરાવવો પડશે. મુંબઈ શહેર માટે કડક નિયમ બન્યો. જાણો વિગત

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી લહેર ફરી વળી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે 

મુંબઈમાં COVID-19 કેસોમાં વધારો થતાં બીએમસી એ એક મોટો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

આગામી 22 માર્ચથી શહેરમાં આવેલા તમામ મોલમાં પ્રવેશતાં પહેલા લોકોએ એન્ટીજેન્ટ ટેસ્ટ કરાવવો પડશે. 

આ માટે ટેસ્ટની વ્યવસ્થા મોલ સંચાલકોએ કરવાની રહેશે જો ટેસ્ટ પોઝિટિવ આવશે અથવા શંકાસ્પદ જણાશે તો વ્યક્તિને મોલમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

મુંબઈ શહેરમાં થોડા જ દિવસમાં નાઈટ કર્ફ્યુ લાગશે? મેયરે આપ્યા આ સંકેત.
 

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version