Site icon

મુંબઈના વેપારી પ્રતિનિધિઓ શરદ પવારને મળ્યા; તેમના સમક્ષ મૂકી આ માગણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના ફેલાયો ત્યારથી સરકાર lockdownનું શસ્ત્ર ઉગામે છે, પરંતુ આ શસ્ત્રની સૌથી વધુ અસર વેપારીઓ પર થાય છે. હાલ વેપારીઓ ઘણી તકલીફનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્ટેશન ઑફ એસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર એટલે કે 'ફામ' ના પ્રતિનિધિઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ફામના વરિષ્ઠ ઉપપ્રમુખ જિતેન્દ્ર શાહે શરદ પવાર સામે માગણી મૂકી હતી કે સંપૂર્ણ lockdownના સ્થાને દુકાનો અને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે. આ ઉપરાંત દુકાનો અને કચેરીમાં 50% સ્ટાફને કામ કરવા દેવામાં આવે તેમ જ દુકાનદારો સરકારના કોરોના નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છે.

મુંબઈમાં તો ભારે બફારો હોં! ભેજ પહોંચ્યો 80 ટકાએ

જવાબમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે તેમની વાત પર સકારાત્મક વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version