Site icon

મુંબઈના વેપારી પ્રતિનિધિઓ શરદ પવારને મળ્યા; તેમના સમક્ષ મૂકી આ માગણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના ફેલાયો ત્યારથી સરકાર lockdownનું શસ્ત્ર ઉગામે છે, પરંતુ આ શસ્ત્રની સૌથી વધુ અસર વેપારીઓ પર થાય છે. હાલ વેપારીઓ ઘણી તકલીફનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્ટેશન ઑફ એસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર એટલે કે 'ફામ' ના પ્રતિનિધિઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ફામના વરિષ્ઠ ઉપપ્રમુખ જિતેન્દ્ર શાહે શરદ પવાર સામે માગણી મૂકી હતી કે સંપૂર્ણ lockdownના સ્થાને દુકાનો અને સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે. આ ઉપરાંત દુકાનો અને કચેરીમાં 50% સ્ટાફને કામ કરવા દેવામાં આવે તેમ જ દુકાનદારો સરકારના કોરોના નિયમોનું પાલન કરવા કટિબદ્ધ છે.

મુંબઈમાં તો ભારે બફારો હોં! ભેજ પહોંચ્યો 80 ટકાએ

જવાબમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે તેમની વાત પર સકારાત્મક વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.

Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Exit mobile version