એક દિવસ આરામ કર્યા બાદ મુંબઇ શહેરમાં ફરી કોરોના ના કેસ વધ્યા. જાણો નવા આંકડા.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4192  કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,40,507 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 5650 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88% થયો છે

હાલ શહેરમાં 64,018 એક્ટિવ કેસ છે.

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More