મુંબઈમાં વધુ ઘાતક બન્યો કોરોના, શહેરમાં સગર્ભા મહિલાઓના મોતના કારણોમાં પણ કોરોના પહેલા નંબરે ; ગત એક વર્ષમાં આટલા ટકા મહિલાઓના નિપજ્યા મોત

by Dr. Mayur Parikh

હેમરેજ, સેપ્સિસ, હાયપરટેન્સિવ ડિસઓર્ડર અને ક્ષય રોગ વર્ષોથી મુંબઈમાં સગર્ભા મહિલાઓના મૃત્યુદરના મુખ્ય કારણો છે. 

જોકે બીએમસીના ડેટા અનુસાર, 2020-21માં, સગર્ભા મહિલાઓના મોતમાં સૌથી વધુ ફાળો કોરોનાનો છે.

એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમિયાન થયેલા મેટરનલ મોતના વિશ્લેષણમાં જણાવાયું છે કે 16.5% મોત કોરોના ને કારણે થયા હતા. 

જીવલેણ ગણાતો લોહીનો ચેપ સેપ્સિસ 12% દર્દીઓના મોતનું કારણ બન્યો, જ્યારે ટીબી અને હેમરેજ પ્રત્યેકને કારણે  8.8% અને હૃદય વિકારને કારણે 4 ટકા મેટરનલ મોત થયા છે.   

સગર્ભ મહિલાઓમાં મોતનો દર ને કાબુમાં રાખવા તેમને પ્રાથમિકતાના ધોરણે રસી આપવાની ભલામણ કરાઈ છે.

પાકિસ્તાનના આ શહેરમાં સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની અંદર પણ ડ્રોનની ઘૂસણખોરી, ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More