Site icon News Continuous Bureau | Mumbai

Mumbai fire: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ફાટી નીકળી આગ; દૂર દૂરથી દેખાયા ધુમાડાના ગોટેગોટા, જુઓ વિડીયો

Mumbai fire: મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કાબુમાં લેવા માટે 8 ફાયર એન્જિન અને 8 પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

Mumbai fire Major fire broke out in Jogeshwari Furniture Market

Mumbai fire Major fire broke out in Jogeshwari Furniture Market

News Continuous Bureau | Mumbai

Mumbai fire: આજે બપોરે જોગેશ્વરી પશ્ચિમમાં એસવી રોડ નજીક એક ફર્નિચર ફેક્ટરીમાં લેવલ-૨ ની આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. સ્વામી વિવેકાનંદ માર્ગ પર A1 દરબાર રેસ્ટોરન્ટ પાસે ઓશિવારા ફર્નિચર માર્કેટમાં આગ લાગી છે.

Join Our WhatsApp Channel

Mumbai fire: જુઓ વિડીયો 

 

મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) ને ઇમરજન્સી કોલ મળ્યો અને અનેક ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા. લેવલ-2 તરીકે વર્ગીકૃત થયેલ આગ હાલમાં ફર્નિચર ગોડાઉનના ગ્રાઉન્ડ ફ્લોર સુધી મર્યાદિત છે અને તેને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Pune Expressway : વાહનચાલકોને થશે હેરાનગતિ… મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો આ રૂટ 6 મહિના માટે સંપૂર્ણપણે બંધ; જાણો વૈકલ્પિક માર્ગ..

Mumbai fire: કોઈ ઈજાના અહેવાલ નથી

મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, અદાણી ઈલેક્ટ્રિસિટી, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ સહિત અનેક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી, કોઈ ઈજાના અહેવાલ નથી. અગ્નિશામકો આગને વધુ ફેલાતી અટકાવવા અને તેને કાબુમાં લેવાનું કામ કરી રહ્યા છે.  

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
IndiaIran Shipping Normalization શાંતિ કરારનું સકારાત્મક પરિણામ : ભારતીય આર્થિક સપ્લાય ચેઈન હવે બનશે વધુ સુરક્ષિત અને ઝડપી
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Exit mobile version