220
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એલપીજી ગેસથી ભરેલા ટેન્કર અકસ્માતને કારણે બુધવારે બપોરથી બંધ કરવામાં આવેલો મુંબઈ-ગોવા હાઈવે મધરાતથી ફરી ખુલ્લો મુકાયો છે
અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી ગેસ કાઢવાની કામગીરી પૂર્ણ થયાના લગભગ 36 કલાક બાદ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.
છેલ્લા 36 કલાકથી હાઈવે બંધ રહેતા મુસાફરોએ વૈકલ્પિક માર્ગો અપનાવવો પડયો હતો.
મહત્વનું છે કે ગુરુવારે, એક ટેન્કર અંજનારી પુલના કાંઠાને તોડીને ઝડપભેર લાંજા નજીક કાજલી નદીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ
You Might Be Interested In