Site icon

આ તારીખે મુંબઈમાં અનેક ફ્લાઈટ રદ્દ થશે, જાણો શું છે કારણ. 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ(Chatrapati shivaji maharaj) ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના(International airprot) બે રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને(Maintenance Work) કારણે નહીં વાપરી શકાય.

Join Our WhatsApp Community

આ માટે રનવે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

એરપોર્ટ ઓથોરિટીએ(Airport authority) જણાવ્યું છે કે પ્રવાસીઓએ પોતાની 10 મેની ફ્લાઇટ વિશે સંબંધિત એરલાઈનનો(Airlines) સંપર્ક કરવાનો રહેશે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version