Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખે મુંબઈમાં અનેક ફ્લાઈટ રદ્દ થશે, જાણો શું છે કારણ. 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ(Chatrapati shivaji maharaj) ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના(International airprot) બે રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને(Maintenance Work) કારણે નહીં વાપરી શકાય.

Join Our WhatsApp Channel

આ માટે રનવે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

એરપોર્ટ ઓથોરિટીએ(Airport authority) જણાવ્યું છે કે પ્રવાસીઓએ પોતાની 10 મેની ફ્લાઇટ વિશે સંબંધિત એરલાઈનનો(Airlines) સંપર્ક કરવાનો રહેશે.

Chembur Murder Case ચેમ્બુરમાં રિક્ષામાંથી મળી આધેડની લોહીલુહાણ લાશ પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
Mumbai AutoRickshaw Crime મુસાફરી દરમિયાન મહિલાનો ગુપ્ત વીડિયો ઉતારી ધમકાવનાર રિક્ષાચાલક ઝડપાયો શારીરિક સંબંધની કરી માંગણી
Domestic Gas Cylinder Commercial Use ચેમ્બુરમાં રેસ્ટોરન્ટમાં દરોડો સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ પકડાયો
Ghatkopar Chain Snatching Attempt ઘાટકોપરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ પોલીસ સિપાઈએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટારાને દબોચ્યો
Exit mobile version