Site icon News Continuous Bureau | Mumbai

આ તારીખે મુંબઈમાં અનેક ફ્લાઈટ રદ્દ થશે, જાણો શું છે કારણ. 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ(Chatrapati shivaji maharaj) ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના(International airprot) બે રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને(Maintenance Work) કારણે નહીં વાપરી શકાય.

Join Our WhatsApp Channel

આ માટે રનવે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

એરપોર્ટ ઓથોરિટીએ(Airport authority) જણાવ્યું છે કે પ્રવાસીઓએ પોતાની 10 મેની ફ્લાઇટ વિશે સંબંધિત એરલાઈનનો(Airlines) સંપર્ક કરવાનો રહેશે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version