Site icon News Continuous Bureau | Mumbai

 મધ્ય રેલવે એ ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છતા સામાન્ય નાગરિકો માટે એક જરૂરી સુચના જાહેર કરી. જાણો વિગત અહીં..

મધ્ય રેલવેએ બુધવારે સવારે સામાન્ય નાગરિકો માટે ટ્વીટર પર અપીલ જાહેર કરી.

રેલવે સ્ટેશન પર અચાનક મોટી સંખ્યામાં સામાન્ય પ્રવાસીઓ પહોંચી જતા મધ્ય રેલવે પ્રશાસન ફફડી ઉઠ્યું

Join Our WhatsApp Community

સામાન્ય લોકો વચ્ચે એવી અફવાહ ફેલાઇ છે કે રેલવેના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે

રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન ના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા નથી માત્ર જે લોકોને પરવાનગી આપવામાં આવી છે તેઓ જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version