Site icon News Continuous Bureau | Mumbai

 મધ્ય રેલવે એ ટ્રેનમાં પ્રવાસ કરવા ઇચ્છતા સામાન્ય નાગરિકો માટે એક જરૂરી સુચના જાહેર કરી. જાણો વિગત અહીં..

મધ્ય રેલવેએ બુધવારે સવારે સામાન્ય નાગરિકો માટે ટ્વીટર પર અપીલ જાહેર કરી.

રેલવે સ્ટેશન પર અચાનક મોટી સંખ્યામાં સામાન્ય પ્રવાસીઓ પહોંચી જતા મધ્ય રેલવે પ્રશાસન ફફડી ઉઠ્યું

Join Our WhatsApp Channel

સામાન્ય લોકો વચ્ચે એવી અફવાહ ફેલાઇ છે કે રેલવેના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે

રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન ના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા નથી માત્ર જે લોકોને પરવાનગી આપવામાં આવી છે તેઓ જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version