મુંબઈના મેયર નો વરતારો. આ તારીખથી શરૂ થશે મુંબઈની લોકલ ટ્રેન.

by Dr. Mayur Parikh

મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે તેમજ હાર્બર રેલ્વે ની તમામ ટ્રેનો હવે 100% ક્ષમતા એ દોડી રહી છે.

આ પરિસ્થિતિમાં મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ શક્યતા દર્શાવી છે કે 29 જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી દરમિયાન સર્વ સામાન્ય વ્યક્તિઓ માટે મુંબઇની લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે.

જો કે આ સંદર્ભે રાજ્ય સરકારે અત્યાર સુધી કોઈ જ નિર્ણય લીધો નથી.એટલું જ નહીં મેયર પાસે લોકલ ટ્રેન શરૂ કરવાની કોઇ સત્તા નથી.

મુંબઈના મેયર એ મહાનગર પાલિકાનું શીર્ષસ્થ પદ છે આ પરિસ્થિતિમાં જોવાનું એ રહે છે કે આ દિવસો દરમિયાન ટ્રેન શરૂ થાય છે કે નહીં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More