Site icon

શું મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા ફરી એક વખત સામાન્ય માણસ માટે બંધ થઈ જશે? મેયરે આપ્યું આ ચોંકાવનારું નિવેદન.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 ફેબ્રુઆરી 2021

મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈ શહેરમાં કોરોના કેસની સંખ્યા વધતી ચાલી છે. આ પરિસ્થિતિમાં મુંબઈના મેયર એ કહ્યું છે કે આ રીતે જ પરિસ્થિતિ ચાલુ રહી તો લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી કઈ રીતે શક્ય બનશે? તેમણે એવું પણ જણાવ્યું કે હવે લોકોએ માસ્ક પહેરવાની આદત છોડી દીધી છે. આ ઉપરાંત લોકો લોકલ ટ્રેનમાં સફર કરતી વખતે સુરક્ષાનું ધ્યાન નથી રાખી રહ્યા.

આ પરિસ્થિતિમાં લોકલ ટ્રેન સંપૂર્ણ રીતે સામાન્ય માણસ માટે કઈ રીતે ચાલુ કરી શકાશે? 

આમ સામાન્ય મુંબઈ વાસીઓ માટે લોકલ ટ્રેન નો સફર હવે આવનાર દિવસમાં મુશ્કેલ બનશે તેવું લાગી રહ્યું છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version