Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા ફરી એક વખત સામાન્ય માણસ માટે બંધ થઈ જશે? મેયરે આપ્યું આ ચોંકાવનારું નિવેદન.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 ફેબ્રુઆરી 2021

મુંબઈના મેયર કિશોરી પેડણેકર એ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્ર અને મુંબઈ શહેરમાં કોરોના કેસની સંખ્યા વધતી ચાલી છે. આ પરિસ્થિતિમાં મુંબઈના મેયર એ કહ્યું છે કે આ રીતે જ પરિસ્થિતિ ચાલુ રહી તો લોકલ ટ્રેનમાં સામાન્ય માણસની મુસાફરી કઈ રીતે શક્ય બનશે? તેમણે એવું પણ જણાવ્યું કે હવે લોકોએ માસ્ક પહેરવાની આદત છોડી દીધી છે. આ ઉપરાંત લોકો લોકલ ટ્રેનમાં સફર કરતી વખતે સુરક્ષાનું ધ્યાન નથી રાખી રહ્યા.

આ પરિસ્થિતિમાં લોકલ ટ્રેન સંપૂર્ણ રીતે સામાન્ય માણસ માટે કઈ રીતે ચાલુ કરી શકાશે? 

આમ સામાન્ય મુંબઈ વાસીઓ માટે લોકલ ટ્રેન નો સફર હવે આવનાર દિવસમાં મુશ્કેલ બનશે તેવું લાગી રહ્યું છે.

MTHL Housing Fraud। MTHL પ્રોજેક્ટના નામે કરોડોનું ફૂલેકું પૂર્વ સાંસદના ક્વોટામાંથી ફ્લેટ અપાવવાની લાલચ આપી ૧.૧૨ કરોડની છેતરપિંડી, પાંચ સામે ગુનો દાખલ
Torres Investment Scam Back Online। કરોડોનું ‘ટોરેસ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ’ ફરી સક્રિય વિદેશથી ઇન્ટરનેશનલ કોલ્સ દ્વારા જૂના રોકાણકારોને ટાર્ગેટ કરાતા ફફડાટ
Global Recognition। વૈશ્વિક મંચ પર ચમક્યું મુંબઈનું ફેવરિટ ‘વડાપાઉં’; વિશ્વની ટોપ૨૫ સેન્ડવિચમાં મેળવ્યું સ્થાન, જાણો વિગત
Mumbai Monsoon Update। મુંબઈથાણેમાં મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, ઓફિસ જનારાઓ માટે એડવાઈઝરી
Exit mobile version