મોટા સમાચાર : મુંબઈ મહાનગરપાલિકાએ બે દિવસમાં એક ઝાટકે આટલા હજાર ઇમારતો સીલ કરી.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ તે મુંબઈ મહાનગર પાલિકા એ કડક પગલા લેવાની શરૂઆત કરી છે. જે ઇમારતમાં 5 થી વધુ કોરોના ના દર્દીઓ નોંધ થાય તે ઈમારત અને તેને જોડતા રસ્તા ને બંધ કરવામાં આવે છે. આ મુજબ મુંબઈ મહાનગરપાલિકા 1305 ઇમારતોને સીલ કરી નાખી છે. આમ મહાનગરપાલિકા હવે પોતાના કડક પગલાંઓને આગળ વધારી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More