Site icon

‘અભી બોલા, અભી ફોક’ મુંબઈ મહાનગરપાલિકા હવે એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નહીં બનાવે; આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં બે-બે ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ ઊભા કરવાની હતી. હવે બેના સ્થાને તેઓ મહાલક્ષ્મી ખાતે માત્ર એક પ્લાન્ટ બનાવશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે આજની તારીખમાં જમ્બો સિલિન્ડરના સ્થાને ડ્યુરા ગૅસ સિલિન્ડરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આથી મુંબઈની હૉસ્પિટલોમાં જે ઑક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે એ ડ્યુરા ગૅસ સિલિન્ડરમાં ઑક્સિજન ભરી શકે છે. આથી પરિસ્થિતિને અનુરૂપ થવા તેઓ હવે બેના સ્થાને માત્ર એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નાખશે.

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા, જોકે પરિસ્થિતિ પૂર્ણપણે કાબુમાં; જાણો આજના નવા આંકડા

પ્રશ્ન એ ઊભો થાય છે કે મુંબઈ મહાનગરપાલિકાને જાહેરાત કર્યા પહેલાં શું આ વાતનું જ્ઞાન નહોતું?

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version