Site icon

મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ‘ઈન કંટ્રોલ’, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા નવા દર્દીના નીપજ્યાં મોત; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર 

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મંગળવારે શહેરમાં કુલ 447 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. 

નવા મળી આવેલા કોરોના દર્દીઓને કારણે મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,783 થઈ ગઈ છે. 

દરમિયાન 798 લોકોએ કોરોનાને માત આપી છે.

હાલ મુંબઈમાં રિકવરી રેટ 98 ટકા છે. 

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version