205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
પરેલ, લેવાડી અને નાયગાંવ વિસ્તારોમાં પાણીપુ૨વઠો સુવ્યવસ્થિત કરવા માટે સુધરાઈ ટેક્નિક્લ કામગીરી હાથ ધરી રહી છે.
આથી મંગળવાર, પાંચ ઑક્ટોબર સવારે દસ વાગ્યાથી બુધવાર, છ ઑક્ટોબરે સવારે દસ વાગ્યા સુધી આ વિસ્તારોમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન ગોલંજી હિલ જળાશયના વિસ્તારમાં ૨૫૦ મિમી વ્યાસની પાઇપલાઇન અને ૪૫૦ મિમી વ્યાસની પાઇપલાઇનને જોડવામાં આવશે.
અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે
You Might Be Interested In