Site icon News Continuous Bureau | Mumbai

ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને કાબુમાં રાખવા મુંબઈમાં કલમ 144 લાગુ, આ તારીખ સુધી રહેશે લાગુ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

ગણેશ ઉત્સવ દરમિયાન કોરોના સંક્રમણ ન વધે તે માટે મુંબઈ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જે શહેરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. 

મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર શહેરમાં 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ સાથે બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં. ઉપરાંત કોઈપણ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગણપતિ નિમિત્તે પંડાલ મુંબઈમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને જોતા પંડાલોમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કોરોના કેવો અને સુરક્ષા કેવી? ગણેશોત્સવના આગલા દિવસે બજારોમાં દેખાઈ ભારે ભીડ

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Exit mobile version