મુંબઈમાં ધોધમાર વરસાદથી તબાહી, શહેરના આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે શહેરના ગોવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે, તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ઘટનાની જાણ થતાં જ બીએમસી અને ફાયર બ્રિગેડના જવાન ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. 

ચીને પાકિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટો રોક્યા. આ છે કારણ…
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More