મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,362 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 34 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,01,266 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 1,021 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 27,943 એક્ટિવ કેસ છે.
લૉકડાઉનના કારણે ફળ અને શાકભાજીની માંગ ઘટી, ખેડૂતોને આર્થિક નુકશાન થયું. જાણો વિગત
