મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,964 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 68 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,84,048 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 2,037 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે.
હાલ શહેરમાં 38,649 એક્ટિવ કેસ છે.
ઓક્સિજનની અછતને કારણે ગોવાની આ હોસ્પિટલમાં વધુ ૧૫ દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા; જાણો વિગત…
