મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,876 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 70 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,31,527 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,150 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે
હાલ શહેરમાં 70,373 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં એકંદરે પરિસ્થિતિ સુધરી. 30% નવા કેસ ઘટ્યાં. જાણો નવા આંકડા..
