178
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 454 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,161 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 512 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 6,544 એક્ટિવ કેસ છે.
કોંકણ રેલવે નો વ્યવહાર થયો બંધ. આ દુર્ઘટના થઈ. જાણો વિગત.
You Might Be Interested In