કોરોના અપડેટ :એક દિવસની આંશિક રાહત બાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા.. જાણો વિગતે..

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 795 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે.

શહેરમાં અત્યાર સુધીમાં 2,96,319 દર્દીઓ કોરોના થી સંક્રમિત થઇ ચુક્યા છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 400 દર્દીઓ સ્વસ્થ થયા છે. 

શહેરમાં રિકવરી દર 93% થયો છે.

હાલ શહેરમાં 7,484 સક્રિય કેસ છે.    

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More