મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 830 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,18,513 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 1300 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 14,907 એક્ટિવ કેસ છે.