Site icon

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

રાજ્યમાં આગામી બે કે ત્રણ દિવસ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન કમી રહેવાની છે. જોકે ત્રણ દિવસ પછી કંપની દ્વારા દૈનિક 50000 રેમડેસિવિર ઇન્જેક્શન ની દૈનિક સપ્લાય કરવામાં આવશે. આજની તારીખમાં કંપની દૈનિક 37-38 હજાર જેટલા ડોઝ રેન્ડેસીવર સપ્લાય કરે છે. પરંતુ ત્રણ દિવસમાં જ આ પ્રોડક્શન વધી જવાનું છે. આમ દવા માટે વલખા મારતા દર્દીઓને ત્રણ દિવસ પછી રાહત રહેશે.

સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version