Site icon

મુંબઈ શહેરમાં ત્રણ દિવસમાં રેમડેસિવિર ની કમી ઓછી થશે. શહેરને ઓછામાં ઓછા દૈનિક આટલા બધાં ઇંજેક્શન મળશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

રાજ્યમાં આગામી બે કે ત્રણ દિવસ સુધી રેમડેસિવિર ઇન્જેક્શન કમી રહેવાની છે. જોકે ત્રણ દિવસ પછી કંપની દ્વારા દૈનિક 50000 રેમડેસિવિર ઇન્જેક્શન ની દૈનિક સપ્લાય કરવામાં આવશે. આજની તારીખમાં કંપની દૈનિક 37-38 હજાર જેટલા ડોઝ રેન્ડેસીવર સપ્લાય કરે છે. પરંતુ ત્રણ દિવસમાં જ આ પ્રોડક્શન વધી જવાનું છે. આમ દવા માટે વલખા મારતા દર્દીઓને ત્રણ દિવસ પછી રાહત રહેશે.

સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

 

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version