Site icon

મુંબઈમાં કોરોનાનું ડાઉનફૉલ શરૂ: સતત બીજા દિવસે 2 હજારથી ઓછા કેસ નોંધાયા. જાણો નવા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,657 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 62 દર્દીઓનાં મોત નીપજ્યાં છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,85,705 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 2,572 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે. 

હાલ શહેરમાં 37,656 ઍક્ટિવ કેસ છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યા; શું વાત થઈ? એ બહાર નથી આવ્યું
 

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version