મુંબઈ શહેરમાં કોરોના નબળો પડ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો વિગતે

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 438 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,08,969 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 244 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેરમાં 5797 એક્ટિવ કેસ છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More