મુંબઈમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર થયો વધારો, તો છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 478 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,28,174 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 701 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 7,120 એક્ટિવ કેસ છે.
ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા