મુંબઈ શહેરમાં કોરોના વધુ નબળો પડ્યો. જાણો તાજા આંકડા.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 504 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,10,141 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 397 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે

હાલ શહેરમાં 5,628 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More