મુંબઈ શહેર છેલ્લા 24 કલાકમાં 527 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત નિપજ્યા છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,04,649 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 503 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.
અત્યાર સુધીમાં 2,85,810 દર્દીઓ સ્વસ્થ થયા છે.
મુંબઈ શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94% છે.