Site icon

મુંબઈમાં બે દિવસ બાદ 500થી વધુ કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત  ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,250 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 582 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6,989 એક્ટિવ કેસ છે.

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર : ઇંગ્લેન્ડ બાદ હવે ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version