177
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 676 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,06,251 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5570 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 22,390 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In