Site icon

મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 929 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 30 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,03,461 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 1239 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 27,958 એક્ટિવ કેસ છે.

બૉલિવુડના યુવા અને પ્રતિભાશાળી અભિનેતા કાર્તિક આર્યનને લાગ્યો બીજો ઝટકો, કરણ જોહર બાદ શાહરુખે પણ ફિલ્મમાંથી બહાર કર્યો; જાણો કારણ અહીં

 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version