મુંબઈએ લીધો રાહતનો દમ. નોંધાયા આટલા ઓછા કોરોના કેસ. જાણો વિગત.

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 578 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મૃત્યુ થયા છે.

શહેરમાં કુલ મૃત્યુ આંક 11,076 પર પહોંચી ગયો છે.  

છેલ્લા 24 કલાકમાં 493 દર્દીઓ સાજા થયા છે. 

સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 93% થઇ છે. 

હાલ મુંબઈ શહેરમાં 8,355 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More