Site icon News Continuous Bureau | Mumbai

આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે   

ઠાકરે સરકારે શિક્ષકોને 20 દિવસમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાની  સૂચના આપી છે, પરંતુ તેઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી નથી. 

જેને પગલે મોટી સંખ્યામાં શિક્ષકોએ ટિકિટ વિના મુસાફરી કરી દંડ ભર્યો હતો. આ દરમિયાન શિક્ષકોએ હાથમાં કાપલી પકડી હતી, જેમાં લખ્યું હતું કે બે મહિનાથી પગાર મળ્યો નથી. 

Join Our WhatsApp Channel

રેલ્વેમાં મુસાફરી કરવાની મંજૂરી નથી, ધોરણ 10 ના પરિણામ માટે શાળામાં કેવી રીતે જવું, મુસાફરીની મંજૂરી આપો નહીં તો અમે કાયદો તોડીશું.

ઉલ્લેખનીય છે કે  મુંબઈની શાળાઓમાં ભણાવતા મોટાભાગના શિક્ષકો થાણે, વસઈ, વિરાર, પાલઘર, કલ્યાણ, પનવેલ જેવા વિસ્તારોમાં રહે છે. અહીંથી મુસાફરીના અન્ય માધ્યમો ઉપલબ્ધ નથી અથવા ખૂબ ખર્ચાળ છે.

સુચેતા દલાલના એક ટ્વીટથી અદાણી ગ્રુપને એક લાખ કરોડનો ફટકો પડ્યો; જાણો શું છે સમગ્ર મામલો

Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં
Mumbai Railway Project। રેલ્વે પ્રોજેક્ટને નડતા દાદરના ૨૭ પાકા દબાણો પર બુલડોઝર ફર્યું, સુરક્ષા કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી
Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં
Mumbai Accident। મુંબઈમાં પૂરપાટ ‘બેસ્ટ’ બસે ઘોડાને કચડ્યો, પગ ભાંગતા લોહીલુહાણ હાલતમાં પશુ હોસ્પિટલ ખસેડાયો
Exit mobile version