Site icon News Continuous Bureau | Mumbai

આ શ્રેણીના લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરીને વિરોધ દર્શાવશે ; જાણો વિગતે   

ઠાકરે સરકારે શિક્ષકોને 20 દિવસમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરીને પરિણામ તૈયાર કરવાની  સૂચના આપી છે, પરંતુ તેઓને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપી નથી. 

જેને પગલે મોટી સંખ્યામાં શિક્ષકોએ ટિકિટ વિના મુસાફરી કરી દંડ ભર્યો હતો. આ દરમિયાન શિક્ષકોએ હાથમાં કાપલી પકડી હતી, જેમાં લખ્યું હતું કે બે મહિનાથી પગાર મળ્યો નથી. 

Join Our WhatsApp Community

રેલ્વેમાં મુસાફરી કરવાની મંજૂરી નથી, ધોરણ 10 ના પરિણામ માટે શાળામાં કેવી રીતે જવું, મુસાફરીની મંજૂરી આપો નહીં તો અમે કાયદો તોડીશું.

ઉલ્લેખનીય છે કે  મુંબઈની શાળાઓમાં ભણાવતા મોટાભાગના શિક્ષકો થાણે, વસઈ, વિરાર, પાલઘર, કલ્યાણ, પનવેલ જેવા વિસ્તારોમાં રહે છે. અહીંથી મુસાફરીના અન્ય માધ્યમો ઉપલબ્ધ નથી અથવા ખૂબ ખર્ચાળ છે.

સુચેતા દલાલના એક ટ્વીટથી અદાણી ગ્રુપને એક લાખ કરોડનો ફટકો પડ્યો; જાણો શું છે સમગ્ર મામલો

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version