235
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 12 જૂન 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને રીતસરના મૂર્ખ બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો હતો કે જે શહેરમાં પૉઝિટિવિટી રેટ નીચો હશે તેમ જ હૉસ્પિટલમાં જગ્યા પર્યાપ્ત સંખ્યામાં હોય ત્યાં દુકાનોને ખોલવા દેવામાં આવશે. પરંતુ મુંબઈ શહેર માટે આ કાયદાને તોડી નાખવામાં આવ્યો. તમામ માનદંડ પર મુંબઈ શહેરના આંકડા યોગ્ય ઠરે છે તેમ છતાં વેપારીઓને ધંધા માટે પરવાનગી આપવામાં આવી નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે જો આવી આપખુદશાહી ચલાવી હતી તો પછી નિયમો અને કાયદાઓ કેમ બનાવ્યા? લોકોને મૂરખ બનાવવા માટે?
આશા ભોસલેએ પતિથી જુદા પડ્યા બાદ પણ સાસુમાની આ ઇચ્છા પૂર્ણ કરી; વર્ષો સુધી સાસુમાની રાખી સારસંભાળ
You Might Be Interested In