Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને રીતસરના મૂર્ખ બનાવ્યા, તમામ માનકો પર ખરા ઊતર્યા પછી પણ મુંબઈમાં પ્રતિબંધો ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને રીતસરના મૂર્ખ બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો હતો કે જે શહેરમાં પૉઝિટિવિટી રેટ નીચો હશે તેમ જ હૉસ્પિટલમાં જગ્યા પર્યાપ્ત સંખ્યામાં હોય ત્યાં દુકાનોને ખોલવા દેવામાં આવશે. પરંતુ મુંબઈ શહેર માટે આ કાયદાને તોડી નાખવામાં આવ્યો. તમામ માનદંડ પર મુંબઈ શહેરના આંકડા યોગ્ય ઠરે છે તેમ છતાં વેપારીઓને ધંધા માટે પરવાનગી આપવામાં આવી નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે જો આવી આપખુદશાહી ચલાવી હતી તો પછી નિયમો અને કાયદાઓ કેમ બનાવ્યા? લોકોને મૂરખ બનાવવા માટે?

આશા ભોસલેએ પતિથી જુદા પડ્યા બાદ પણ સાસુમાની આ ઇચ્છા પૂર્ણ કરી; વર્ષો સુધી સાસુમાની રાખી સારસંભાળ

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version