Site icon

મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને રીતસરના મૂર્ખ બનાવ્યા, તમામ માનકો પર ખરા ઊતર્યા પછી પણ મુંબઈમાં પ્રતિબંધો ચાલુ

ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 12 જૂન 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને રીતસરના મૂર્ખ બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો હતો કે જે શહેરમાં પૉઝિટિવિટી રેટ નીચો હશે તેમ જ હૉસ્પિટલમાં જગ્યા પર્યાપ્ત સંખ્યામાં હોય ત્યાં દુકાનોને ખોલવા દેવામાં આવશે. પરંતુ મુંબઈ શહેર માટે આ કાયદાને તોડી નાખવામાં આવ્યો. તમામ માનદંડ પર મુંબઈ શહેરના આંકડા યોગ્ય ઠરે છે તેમ છતાં વેપારીઓને ધંધા માટે પરવાનગી આપવામાં આવી નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે જો આવી આપખુદશાહી ચલાવી હતી તો પછી નિયમો અને કાયદાઓ કેમ બનાવ્યા? લોકોને મૂરખ બનાવવા માટે?

આશા ભોસલેએ પતિથી જુદા પડ્યા બાદ પણ સાસુમાની આ ઇચ્છા પૂર્ણ કરી; વર્ષો સુધી સાસુમાની રાખી સારસંભાળ

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version