Site icon

વેપારીઓને રાહત મળે કે નહીં પણ ટોલનાકા વાળાને રાહત જરૂર મળશે. સરકારે તૈયાર કર્યો આ વિવાદાસ્પદ પ્રસ્તાવ..

barrier-less-toll-system-to-be-rolled-out-soon-says-union-minister-v-k-singh

barrier-less-toll-system-to-be-rolled-out-soon-says-union-minister-v-k-singh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રના તમામ ટોલનાકાઓ એક નિશ્ચિત સમયે અવધિ સુધી જ ટોલ વસૂલી શકે છે. ત્યારબાદ તેમણે તે રસ્તા સર્વ સામાન્ય નાગરિક માટે મફત કરવાના હોય છે.

ગત એક વર્ષથી વાહન વ્યવહાર ઘટી ગયો હોવાને કારણે ટોલ વસૂલી કરનાર લોકોને ભયંકર નુકસાન થયું છે. 

આ નુકસાનની ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય વિકાસ મહામંડળે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ ટોલ ની વસૂલી કરનારાઓ ને વધુ સો દિવસ સુધી ટોલ વસૂલ કરવાની પરવાનગી આપવામાં આવશે. આ માટે આગામી કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

મુંબઈ વાસીઓ માટે સારા સમાચાર : વસઈ ભાયંદર ખાડી પર નવો બ્રિજ બનશે. જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં નાના વેપારીઓ અને ટ્રેડરો અનેક મદદ માંગી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર ની પાસે તેમને આપવા માટે એક રૂપિયો પણ નથી. બીજી તરફ અમુક કિલોમીટરના અંતરે લોકો પાસે જબરજસ્તી ટોલ વસુલનાર પર સરકાર મહેરબાન છે.

Mumbai Crime Branch: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ₹90.90 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ જપ્ત; ઓનલાઈન ડિલિવરી રેકેટનો પર્દાફાશ
Mumbai Fort Robbery: મુંબઈમાં નકલી પોલીસનો કહેર: કેન્યાની મહિલા વેપારીને આંતરી ₹66.45 લાખની લૂંટ; હાઈ-સિક્યોરિટી ગણાતા ફોર્ટ વિસ્તારની સનસનીખેજ ઘટના
Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
Mumbai Local Murder: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રોફેસરની હત્યાનો ભેદ ઉકેલાયો: માત્ર એક ધક્કા અને નજીવી બોલાચાલીએ લીધો જીવ; આરોપીએ પોલીસ સામે પોક મૂકી
Exit mobile version