Site icon News Continuous Bureau | Mumbai

મહત્વના સમાચાર- ગણેશ વિસર્જનના પગલે આ ત્રણ દિવસ મુંબઈના રસ્તાઓ પર રહેશે ટ્રાફિક ડાઈવર્ઝન

News Continuous Bureau | Mumbai

ગણેશ વિસર્જનનની(Ganesh Visarjan) પાર્શ્વભૂમિ પર મુંબઈમાં વાહનચાલકોને(motorists) હેરાનગતિનો સામનો કરવો ના પડે તે માટે મુંબઈમાં પાંચ, છ અને 9 સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) ખાસ વ્યવસ્થા કરી છે. અનેક જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ઝન(Traffic Diversion) તો અમુક રસ્તાઓ વન-વે કરી નાખવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

પાંચ, છ અને નવ સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના (Anant Chaturdashi) મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થશે. આ વિસર્જન 10 સપ્ટેમ્બર શનિવારના વહેલી સવાર સુધી ચાલશે. તેથી આ દિવસોમાં  મુંબઈમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા(Traffic problem) સર્જાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

તેથી મુંબઈમાં કુલ 74 રસ્તાઓ વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. કુલ 54 રસ્તાઓ વનવે કરવામાં આવ્યા છે. કુલ 57 રસ્તાઓ પર ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો 114 સ્થળોને નો પાર્કિંગ(Parking) જાહેર કરવામાં આવ્યા છે

અહીં જુઓ પરિપત્રની સૂચિ:

 

 

MGL Bill Scam ફેક MGL બિલ કૌભાંડ કોર્ટના આદેશથી વેપારીને ₹૬.૬૨ લાખ પાછા મળ્યા
Massive Drug Raids In Mumbai ડ્રગ્સ રેકેટ કનેક્શન મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૩ ઠેકાણા પર પાડ્યા દરોડા
Sion HitAndRun સાયનમાં હિટ એન્ડ રન બાઈકની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર
Online Trading Scam સોના અને ફોરેક્સ ટ્રેડિંગના નામે પ્રાઇવેટ કંપનીના DGM સાથે ₹૧.૪૨ કરોડની ઠગાઈ
Exit mobile version