Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે મુંબઈ શહેરમાં દૈનિક ધોરણે ટ્રેન નીચે કપાઇ ને કેટલા લોકો મરી જાય છે? નવો આંકડો સામે આવ્યો છે…

મુંબઈ શહેરમાં લાખો લોકો દરરોજ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે લાઇન પર અકસ્માતના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવે છે. હવે મુંબઈ રેલવે પોલીસે આ અંગે ચોંકાવનારી માહિતી આપી છે. રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈ ઉપનગરીય રેલ્વે લાઇન પર મુસાફરી કરતી વખતે દરરોજ લગભગ 7 મુસાફરો જીવ ગુમાવે છે. તેથી રેલ્વે અકસ્માતમાં થતા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

Mumbai Local Train: Important news for domestic tourists! Fatka gangs active again, latest incident at Churchgate station

News Continuous Bureau | Mumbai

આ કારણોસર અકસ્માતો

મુંબઈ (Mumbai) રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતોના મુખ્ય કારણોમાં રેલ્વે ટ્રેક (Mumbai local train) ક્રોસ કરવો, ચાલતી લોકલમાંથી પડી જવું, રેલ્વે ટ્રેકની નજીકના થાંભલાઓ સાથે અથડાઈ જવું, પ્લેટફોર્મ અને લોકલ વચ્ચેના ગેપમાં ફસાઈ જવું, ઓવરહેડ વાયરનો આંચકો લાગવો. છત પરથી મુસાફરી કરવી જેવા કારણો છે. રેલ્વે અકસ્માતમાં દરરોજ 7 લોકોના મોત (death) થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘટી છે.

પ્રી-કોરોના યુગમાં દરરોજ 10 થી 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ હવે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે અકસ્માતે (accident ) મૃત્યુ પામનારાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. રેલ્વે પ્રશાસન દ્વારા સુરક્ષિત મુસાફરી માટે વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં, મુસાફરો રેલ્વે ટ્રેક ક્રોસ કરીને, ચઢીને અથવા ચાલતી ટ્રેનમાંથી ઉતરીને તેની અવગણના કરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

આ સમાચાર પણ વાંચો:  BMC Election : મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની પુનર્રચના ફરી એકવાર અટકી. બોમ્બે હાઇકોર્ટમાં શિવસેના ની અરજી પર આ થયું….

કુલ આંકડા અહીં છે .

રેલવે પોલીસે એ પણ માહિતી આપી છે કે નવેમ્બર 2022 સુધીમાં કુલ 579 મુસાફરો લોકલમાંથી પડીને મૃત્યુ પામ્યા છે. 2021 અને 2022માં કુલ 130 આત્મહત્યા નોંધાઈ છે અને એવું કહેવાય છે કે 2022ના 10 મહિનામાં આત્મહત્યા (suicide) બમણી થઈ ગઈ છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version