Site icon

ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai) માં કોરોના મહામારી(covid pandemic) ને લીધે બે વર્ષ બાદ ફરી જોશભેર ગણેશોત્સવ(Ganesha Festival) ઉજવાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ વર્ષે કોઈ કોરોના પ્રતિબંધ ના હોઈ મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજા(Lalbaugcha raja) ના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી રહી છે.

અહીં માત્ર ચાર દિવસમાં જ રાજાને ચરણે દોઢ કરોડનું દાન આવ્યું છે. જેમાં રોકડ રકમ સહિત સોના, ચાંદીનો પણ સમાવેશ છે.  

ગત ચાર દિવસમાં જમા થયેલ દાન(Donation) ની રકમ જોતાં આ વર્ષે સરેરાશ ચારથી પાંચ કરોડ રુપિયાનું દાન જમા થવાનો અંદાજ વર્તાવાઈ રહ્યો છે. 

ઉલેખનીય છે કે 2019માં ભક્તોએ બાપ્પાના ચરણે 4 કિલો સોનું, 80 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયા કેશ ધર્યાં હતાં.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version