Site icon

સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

કાંદીવલી પશ્ચિમમાં પાવન ધામ ખાતે 17 એપ્રિલ થી કોરોના ગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના ની પહેલી લહેર વખતે આ સેન્ટરે અનેક લોકોને સાજા કર્યા હતા. જોકે મહાનગરપાલિકાની વક્ર દ્રષ્ટિને કારણે આ સેન્ટરને બંધ કરવું પડ્યું હતું. હવે જ્યારે કોરોના ના કેસ વધી ગયા છે ત્યારે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટીએ આ સંદર્ભે સેન્ટર શરૂ કરવા ફરી એક વખત હિલચાલ કરી હતી. જેને માન્ય કરવામાં આવી છે. અહીં એપેક્સ હોસ્પિટલ ના તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર થશે. તેમજ પોઇસર જીમખાના તેનું સંચાલન કરશે.

આ સેન્ટર કાર્યરત થવાથી કાંદીવલી વિસ્તારના અનેક લોકોને સુવિધા રહેશે.

 બેસ્ટની બસના ડ્રાઇવરને માર મારવા બદલ ત્રણ જણને એક વર્ષની જેલ થઇ

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version