Site icon

સવાર સવારમાં સારા સમાચાર : કાંદીવલી ખાતે આવેલું પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

કાંદીવલી પશ્ચિમમાં પાવન ધામ ખાતે 17 એપ્રિલ થી કોરોના ગ્રસ્ત લોકોની સારવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના ની પહેલી લહેર વખતે આ સેન્ટરે અનેક લોકોને સાજા કર્યા હતા. જોકે મહાનગરપાલિકાની વક્ર દ્રષ્ટિને કારણે આ સેન્ટરને બંધ કરવું પડ્યું હતું. હવે જ્યારે કોરોના ના કેસ વધી ગયા છે ત્યારે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાળ શેટ્ટીએ આ સંદર્ભે સેન્ટર શરૂ કરવા ફરી એક વખત હિલચાલ કરી હતી. જેને માન્ય કરવામાં આવી છે. અહીં એપેક્સ હોસ્પિટલ ના તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર થશે. તેમજ પોઇસર જીમખાના તેનું સંચાલન કરશે.

આ સેન્ટર કાર્યરત થવાથી કાંદીવલી વિસ્તારના અનેક લોકોને સુવિધા રહેશે.

 બેસ્ટની બસના ડ્રાઇવરને માર મારવા બદલ ત્રણ જણને એક વર્ષની જેલ થઇ

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version