Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

MGL Bill Scam ફેક MGL બિલ કૌભાંડ કોર્ટના આદેશથી વેપારીને ₹૬.૬૨ લાખ પાછા મળ્યા
Massive Drug Raids In Mumbai ડ્રગ્સ રેકેટ કનેક્શન મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચે ૧૩ ઠેકાણા પર પાડ્યા દરોડા
Sion HitAndRun સાયનમાં હિટ એન્ડ રન બાઈકની ટક્કરથી રાહદારીનું મોત, ચાલક ફરાર
Online Trading Scam સોના અને ફોરેક્સ ટ્રેડિંગના નામે પ્રાઇવેટ કંપનીના DGM સાથે ₹૧.૪૨ કરોડની ઠગાઈ
Exit mobile version